તબેલા લોન યોજના ગુજરાત 2024: પશુપાલન ઉદ્યોગને વેગ આપવા માટે સરકારી સહાય

Pravin Dabhani
0

તબેલા લોન યોજના ગુજરાત 2024: પશુપાલન ઉદ્યોગને વેગ આપવા માટે સરકારી સહાય

ગુજરાત સરકાર પશુપાલન ક્ષેત્રના વિકાસ અને ખેડૂતોની આવક વધારવા માટે તબેલા લોન યોજના 2024 ચલાવે છે. આ યોજના હેઠળ, રાજ્ય સરકાર ગુજરાતના પાલક ખેડૂતોને નવા તબેલા બનાવવા અથવા વર્તમાન તબેલાનું નવીનીકરણ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે.

યોજનાના મુખ્ય લાભો:

  • નાણાકીય સહાય: પાલક ખેડૂતોને નવા તબેલા બનાવવા માટે สูงสุด રૂ. 12 લાખ સુધીની લોન મળી શકે છે.
  • સબસિડી: યોજના હેઠળ, સરકાર લોન પર વ્યાજ પર સબસિડી પણ આપે છે.
  • રોજગારીનું સર્જન: તબેલાના નિર્માણ અને નવીનીકરણથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે.
  • પશુપાલન ઉત્પાદનમાં વધારો: સુધારેલા તબેલા પશુઓના સ્વાસ્થ્ય અને ઉત્પાદકતામાં સુધારો કરશે, જેનાથી દૂધ, માંસ અને ઇંડાના ઉત્પાદનમાં વધારો થશે.

યોજના માટે પાત્રતા:

  • ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી પાલક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • ખેડૂતની પાસે પશુપાલનનો અનુભવ હોવો જોઈએ અને પશુઓની સંભાળ રાખવા માટે પૂરતી જગ્યા અને સુવિધાઓ હોવી જોઈએ.
  • ખેડૂતની પાસે જમીનના માલિકીના દસ્તાવેજો અને અન્ય જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ.

અરજી કેવી રીતે કરવી:

  • યોજના માટે અરજી ફॉर्म ગુજરાત પશુપાલન વિભાગની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
  • ભરેલું ફॉर्म અને જરૂરી દસ્તાવેજો સાથે નજીકના પશુપાલન વિકાસ અધિકારી (DDO) ની કચેરીમાં જમા કરો.
  • અરજીઓનું મૂલ્યાંકન DDO દ્વારા કરવામાં આવશે અને પાત્ર અરજદારોને લોન મંજૂર કરવામાં આવશે.

તબેલા લોન યોજના ગુજરાત 2024 ગુજરાતના પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના છે. આ યોજનાનો લાભ લઈને ખેડૂતો નવા તબેલા બનાવી શકે છે અને પશુપાલન ઉદ્યોગમાં વધુ સારી રીતે કામ કરી શકે છે.

**અહીં કેટલીક ઉપયોગી વેબસાઇટ્સની લિંક્સ છે જે તમને વધુ માહિતી મેળવવામાં મદદ કરી

પશુપાલકોને તબેલા બનાવવા સહાય યોજના

🐃 યોજના હેઠળ રૂપિયા 4,00,000/- (ચાર લાખ) સુધીનું ધિરાણ મળશે.

🕹️ માત્ર 4% ના વાર્ષિક વ્યાજે

🕹️ ઘરે બેઠા કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું ?

🖨 કયાં કયાં ડોક્યુમેન્ટ જોઈએ ?

માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો...👇🏻

━──────⊱◈✿◈⊰───────━

દરેક પશુપાલક સુધી આ મેસેજ મોકલજો.

તબેલા લોન યોજના ગુજરાત 2024 | Tabela Loan in Gujarat 2024 , ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને આ યોજના હેઠળ તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેંસ હોય તેઓ લોકોની સંભાળ રાખવા માટે સારી જગ્યાએ તબેલા બાંધવા સક્ષમ હોવા જોઈએ. જે અંતર્ગત પશુપાલન લોન યોજના 2024 ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ આદિજાતિ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

Tabela Loan Gujarat, તબેલા લોન ગુજરાત 2024 : મિત્રો, પશુપાલન કરતા લોકો માટે એક સરસ યોજના વિશે માહિતી લઈને આવ્યા છીએ. ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે બોલ મળશે. સ્વરોજગારી યોજના હેઠળ તબેલા બનાવવામાં માટે રૂપિયા 4,00,000ની લોન આપવામાં આવે છે. જો તમારે પણ તબેલા બનાવવા માટે લોન લેવી છે તો આ પોસ્ટ પુરી વાંચો.

✓ યોજનાનું નામ : તબેલાઓ માટે લોન યોજના

✓ લેખની ભાષા : ગુજરાતી અને અંગ્રેજી

યોજનાનો હેતુ : ગુજરાતના આદિજાતિના લાભાર્થીઓને સ્વ-રોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવનધોરણ સુધી લાવી શકાય અને પગભર કરી શકાય

✓ લાભાર્થી : ગુજરાતના આદિજાતિના ઈસમો

✓ યોજના હેઠળ લોનની રકમ : આ યોજના હેઠળ લાભાર્થીને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.

લોન પર વ્યાજ દરો : મોડી ચૂકવણી માટે વાર્ષિક 4% તેમજ વધારાના 2% પેનલ્ટી વ્યાજ.


✓ સત્તાવાર વેબસાઇટ : https://adijatinigam.gujarat.gov.in/

✓ અરજી કરવાનો પ્રકાર : ઓનલાઈન

✓ આ વેબસાઈટ માં જાહેરાત આપવા માટે : bvnpub.pvtltd@gmail.com પર ઇમેઇલ કરવો.

લોન માટેની પાત્રતા : 
અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
જેમની વાર્ષિક આવક રૂ. 1,20 , 000/- ગ્રામીણ વિસ્તાર માટે અને રૂ. 1,50,000/- શહેરી વિસ્તાર માટે આ યોજનાનો લાભ મળશે.
લાભાર્થી ઇસમ ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.)ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૨૦,૦૦૦/-તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦/-થી વધુ હોવી ન જોઇએ. અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.
લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે.)
લાભાર્થીએ જે હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

લાભાર્થીએ જે હેતુ માટે ધીરાણની માંગણી કરેલ હશે તે હેતુ માટે જ લોનનો ઉપયોગ કરવાની રહેશે. લોન મંજુર થયેથી લોનની રકમના NSTFDC યોજના હેઠળ ૫% / સ્વરોજગારી યોજના હેઠળ ૧૦% લાભાર્થી ફાળો ભરવાનો રહેશે. તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પુરા પાડવામાં આવશે, જો અરજદાર પોતાની પંસદગીનું વાહન મેળવવા ઇચ્છુક હોય તો લોન ઉપરાંતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે.

લાભાર્થીએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધીરાણ મેળવેલ હશે તે જ હેતુ માટે બેંક કે અન્ય નાણાંકીય પાસેથી ધીરાણ મેળવી શકશે નહીં. (તમામ યોજનાઓ માટે બેન્કનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે.)

લાભાર્થી અગર તેઓના કુટુંબના કોઇ સભ્યોએ આ અથવા કોર્પોરેશનની કોઇ પણ યોજના હેઠ્ળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઇ પણ રકમ બાકી હોય તેવા ઇસમો લોન લેવાને પાત્ર ગણાશે નહી.

અરજદારે લોન માટેનું અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઇડ પરથી ઓનલાઇન ભરવાનું રહેશે.તથા અરજી મંજુર થયેથી જરૂરી દસ્તાવેજો જે-તે પ્રાયોજના કચેરીએ જમા કરાવવાના રહેશે.

ઉપરોક્ત વિગતે આવનાર અરજીની ચકાસણી કરી સંપુર્ણ વિગતો સહ પ્રાયોજના વહીટદારશ્રી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે.જરૂર જણાયે જે તે હેતુ માટે ધંધાનું સ્થળ,યોજનાની વિગત, મળવાપાત્ર સહાયની વિગત,લાભર્થીનો અનુભવ,વીજળી જોડાણ નો પુરાવો વગેરે પેટા માહિતી પણ અરજી સામે સામેલ કરવાની રહેશે.

કોર્પોરેશનની જાહેરાતમાં જણાવેલ રીક્ષા, ટ્રેકટર, ઇકો ગાડી, વાન જેવા વાહનની લોન લેવા માંગતા અરજદારોએ પાકુ લાયસન્સ ફરજિયાત ધરાવતા હોય તેવા અરજદારની લોન મંજૂર કરવામાં આવશે. કોઇપણ સંજોગોમાં કાચુ લાયસન્સ ચલાવી લેવામાં આવશે નહી.

તબેલા લોન માટે જરૂરી દસ્તાવેજો: (Tabela Loan Yojna Documents)


અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.
આધાર કાર્ડની નકલ
અરજદારનો જાતિનો દાખલો (મદદનીશ કમીશ્નરશ્રી / મામલતદાર પ્રમાણીત)
અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો)
જામીનદાર-૧ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)
જામીનદાર-૨ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)

અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ : અહીં ક્લિક કરો 
તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરો : અહીં ક્લિક કરો 
અહીં લોગિન કરો : અહીં ક્લિક કરો
અહીં નોંધણી કરો : અહીં ક્લિક કરો 
FAQs – વારંવાર પુછાતા પ્રશ્નો

તબેલા લોન યોજના નો લાભ કોણ લઇ શકે છે?

આદિજાતિ વિકાસ નિગમ, ગાંધીનગર ગુજરાતના વતની અને
આદિજાતિના નાગરિક હોવા જોઈએ.

તબેલા લોન યોજના હેઠળ કેટલી રકમ આપવામાં આવે છે?

તબેલા લોન યોજના માટે લાભાર્થીઓને કુલ રૂ.4 લાખ ની લોન આપવામાં આવે છે.

લોન પરત કરવાનો સમયગાળો?

20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે.
લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવાની છૂટ રહેશે.

તબેલા લોન યોજના હેઠળ કેટલું વ્યાજદર સાથે આપવામાં આવે છે?

તબેલા લોનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !