મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના, National Scholarship Portal Status

*મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ *
*જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તમામ*
*જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તમામ*
*શાસનાધિકારીશ્રી તમામ,*
*મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત આપના જિલ્લાનાં આખરી મેરીટ યાદીમાં પસંદગી થયેલ વિદ્યાર્થીઓની યાદી આ સાથે સામેલ છે. આ તમામ વિદ્યાર્થીઓનું https://gssyguj.in/ વેબસાઈટ પર જઈ log-in કરાવી વિદ્યાર્થી પ્રવેશ પત્ર ડાઉનલોડ કરાવી શાળામાં પ્રવેશ મેળવી અને બેંક ડિટેઇલના આધારો અપલોડ કરાવી બેંક વિગતો ભરી સબમિટ કરવાનું રહેશે.
આ સાથે આપને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત *પ્રિન્સિપાલ વેરીફીકશન માર્ગદર્શિકા* મોકલી આપવામાં આવે છે જેને ધ્યાનમાં લઇ *આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવવામાં આવે છે.*
અગત્યની લીંક
CET પ્રિન્સિપાલ વેરિફીકેશન માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મેરીટ યાદીમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓ નું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
After applying for a scholarship, the next step is to track the application status. Follow the below steps to check the National Scholarship Portal Status:
Visit the official website of the National Scholarship Portal at scholarships.gov.in.
Click on the "Application Status" button available on the right-hand side of the homepage.
Enter your application ID, date of birth, and select the academic year.
Click on the "Check Status" button to view the status of your scholarship application.
National Scholarship Portal Registration
Before applying for a scholarship on the National Scholarship Portal, you need to complete the registration process. Follow the below steps to register on the National Scholarship Portal:
Visit the official website of the National Scholarship Portal at scholarships.gov.in.
Click on the "New Registration" button available on the right-hand side of the homepage.
Enter your details, such as name, date of birth, email id, mobile number, and bank account details.
Create a new user ID and password.
Once done, click on the "Register" button to complete the registration process.
Frequently Asked Questions (FAQs)
Q1. What is the National Scholarship Portal?
A1. The National Scholarship Portal is a digital platform launched by the Government of India to provide various scholarships to students belonging to economically weaker sections, minority communities, and other disadvantaged sections.
Q2. How can I login to the National Scholarship Portal?
A2. To login to the National Scholarship Portal, visit scholarships.gov.in, click on the "New Registration" button, enter your details, create a new user ID and password, and click on the "Register" button.
Q3. How can I check the status of my scholarship application on the National Scholarship Portal?
A3. To check the status of your scholarship application on the National Scholarship Portal, visit scholarships.gov.in, click on the "Application Status" button, enter your application
ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ 6 થી 12 માટે)
યોજનાનું નામ : મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
યોજનાના અમલીકરણ અધિકારી : નિયામક શ્રી ,શાળાઓ
વિદ્યાર્થીઓને મળવાપાત્ર યોજનાના લાભો
જે વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારા ધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ છ માં પ્રવેશ મેળવશે તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નો લાભ ધોરણ છ થી શરૂ કરી ધોરણ 12 પૂરું કરે ત્યાં સુધી નીચે મુજબ મળવાપાત્ર રહેશે.
- ધોરણ છ થી આઠ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹20,000
- ધોરણ નવ થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22000 રૂપિયા
- ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹25,000
- ધોરણ છ થી આઠ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹5,000
- ધોરણ નવ થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹6000
- ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹7,000
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના વિધાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા
ઉપર મુજબ ખરાઇ પછી જે વિધાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિધાર્થીઓનું કામચલાઉ મેરીટ લીસ્ટ નિયામકશ્રી, શાળાઓ દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે,
- રાજ્ય કક્ષાની યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે. ૮. સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓ નિયત સમય
- મર્યાદામાં ક્રમાંક ૩માં દર્શાવ્યા
- શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓને જ્યારે ધોરણ ૬માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિધાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજીસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર, શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે વિધાર્થીને આપવાનું રહેશે.
- E. વિધાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાનું રહેશે. પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીઓની અને તેઓન વાલીની રહેશે, તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે, શાળાઓની જવાબદારી રહેશે નહીં.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના સ્કોલરશીપની રકમની ચૂકવણીની પ્રક્રિયા
આ યોજના હેઠળ સ્કોલરશીપની ચૂકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનીકી
- ટ્રાન્સફર (DBT) થી સીધા વિધાર્થી/વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. B. નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સ્કોલરશીપ યોજના માટેના પોર્ટલમાં વિધાર્થીઓ દ્વારા મેળવેલ પ્રવેશ અંગેની જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત ખરાઇ કરવાની રહેશે.
- તે ખરાઇ કર્યા પછી વહેલામાં વહેલી તકે સંબંધિત વાર્લીના ખાતામાં તેઓની મળવાપાત્ર સ્કોલરશીપ રકમની ૫૦% રકમ ડાયરેક્ટ બેનીકીટ ટ્રાન્સકર(DBT) દ્વારા નિયામકશ્રી, શાળાએ ચૂકવી આપવાની રહેશે.
- D. સ્કોલરશીપના બીજા હપ્તાની ૫૦% રકમ શૈક્ષણિક વર્ષના બીજા સત્રની શરૂઆતમાં વિધાર્થીઓની પહેલા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે ચૂકવવાની રહેશે. . જ્યારે આ વિધાર્થી બીજા વર્ષે ધોરણ ૭માં પહોંચે ત્યારે ધોરણ ૬ની બીજા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં બીજા વર્ષની સ્કોલરશીપના ૫૦% પહેલા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનું પરિણામ અને મેરીટ (ધોરણ 6 થી 12 માટે)
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
કોમન પ્રવેશ પરીક્ષા (CET) 2023-24 માટેની પરીક્ષા માટેનું જાહેરનામું જાહેર
- સંપૂર્ણ યોજના નો પૂરેપૂરો અભ્યાસ કરવા માટે તેમજ માહિતી માટે તારીખ 7 જુન 2023 નો ઠરાવ વાંચવા માટે અહીં ક્લિક કરો.
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ શિષ્યવૃત્તિ યોજના નું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ યોજના નું પ્રથમ મેરીટ લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
- પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના મોડેલ સ્કૂલ માટેનો મેરીટ લીસ્ટ જોવા અહીં ક્લિક કરો.
- પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓનો મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ યોજના રક્ષા શક્તિ શાળાઓ માટે નું મેરીટ લીસ્ટ જોવા અહીં ક્લિક કરો.
- કન્ફર્મેશન નંબર જોવા માટે અહીં ક્લિક કરો
Gujarat Mukhyamantri Gyansetu Scholarship Yojana for Class 6 to 12
Objective of the Gujarat તોMukhyamantri Gyansetu Scholarship Yojana:
Eligibility Criteria:
Scholarship Benefits:
Application Process:
Selection Procedure:
Conclusion:

No comments:
Post a Comment